21 June 2017

🔰āĪ•्āĪ·āĪĪ्āΰिāĪŊ 🔰 : āΜāĪŊ āΰाāΜāĪŠुāĪĪाāĪĻा

સિંહથી સવાયા ક્ષત્રિયો કેવાય છે એટલે
એના નામ ની પાછળ સિંહ લગાડવામાં આવે છે..
ગમે એને સિંહ ન લગાડી શકાય,
"ધરા શિષ સો ધરે, મરે પણ ખેદ ન મુકે .
અને ભાગે સો નહિ, લડે શૂરવ્રત કદિ ન ચુકે.
નિરાધાર કો દેખ , દિયે આધાર આપબલ.
અને અડગ વચન ઉચ્ચાર, સ્નેહ મેં કરે નહિછલ.
પરસ્ત્રીંયા સંગ ભેટે નહિં, ધર્ત ધ્યાન અવધૂતi કો.
કવિ સમજ ભેદ પિંગલ કહે, યહિ ધર્મ 'રાજપૂત' કો."

🙏🏻 જય માતાજી 🙏

*🔰क्षत्रिय 🔰*

No comments: