Home lines સુંદર પ્રશ્ન સુંદર પ્રશ્ન Anic_an_engineer September 12, 2017 0 આયુષ્ય એટલે શું..?* જ્યારે માણસ *જન્મે છે* ત્યારે *'નામ'* નથી હોતું પણ *'શ્વાસ'* હોય છે, જ્યારે માણસ મરે છે ત્યારે *'નામ'* હોય છે પણ *'શ્વાસ'* નથી હોતો...? *બસ*, આ *'શ્વાસ'* અને *'નામ'* વચ્ચેનો *સફર* એટલે *"આયુષ્ય"* Tags: lines Facebook Twitter Whatsapp Newer Older