08 March 2018

સુવિચાર

બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ*
                  *અને*
     *પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ*.

         " *સુખી થવા માટે*"
       *ત્રણ વસ્તુ યાદ રાખવી*
            *રડવું નહી.....* , *લડવું નહી....* , *કોઈને નડવું નહી...

No comments: