13 أبريل 2018

Important questions for upcoming government exam

નરસિહ મહેતા ઍવોડ ક્યાં વ્યકિત ના હાથે આપવામાં આવેછે ??
મોરારીબાપુ
ગુજરાત ના ઉદ્ઘાટન સમયે ક્યુ ગીત ગાવામાં આવ્યું હતું ?
 વૈષ્ણવજન તો તેને રે કહીએ....
' ભગવતગો મંડળ ' શબ્દ કોષ ને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે??       
    9 ભાગ માં
" ભગવતગૌમનડલ " ને બનાવતા કેટલો સમય લાગ્યો??
 26 વર્ષ

ليست هناك تعليقات: