Constitution notes 1

Anic_an_engineer
0
1.આમુખ નું માળખું કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.?
બેનીગલ નરસિંહરાવ
જે બંધારણ સભાના સલાહકાર હતા.

2.આમુખ કોણે તૈયાર કરેલ છે?
જવાલાલ નેહરૂ

3.આમુખ સૌપ્રથમવાર બંધારણ સભા સમક્ષ કઈ તારીખ ના રોજ રજૂ કરવામાં આવે છે ?
 ડિસેમ્બર 1946 જવાહરલાલ નેહરૂ રજૂ કરે છે.
Tags:

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default