04 May 2021

મારે કંઈ વધારે તો નથી કહેવું

મારે કંઈ વધારે તો નથી કહેવું, 
પણ ચાર દિવસની ચાંદની માટે 
કૃષ્ણ-સુદામા જેવી દોસ્તી ના તોડતા !!

No comments: