13 أبريل 2020

books and writer


🥭 'મોન્ટેસરી પધ્ધતિ' પુસ્તકના લેખક
✅ તારાબેન મડક

🥭 'શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ' પુસ્તકના લેખક
✅ મૂળશંકર ભટ્ટ

🥭 'કેળવણીની પગદંડી' પુસ્તકના લેખક
✅ નાનાલાલ ભટ્ટ

🥭 'કેળવણી નો કીમિયો' પુસ્તકના લેખક
✅ ઉમાશંકર જોશી

🥭 'શિક્ષકની શિક્ષાપત્રી' પુસ્તકના લેખક 
✅ હિંમતલાલ મહેતા

🥭 'શિક્ષક દર્શન' પુસ્તકના લેખક
✅ ભાણદેવ

🥭 'શિક્ષક, શિક્ષણ અને કેળવણી' પુસ્તકના લેખક
✅ કરશનદાસ લુહાર

🥭 'કેળવે તે કેળવણી' પુસ્તકના લેખક
✅ નરેન્દ્રભાઈ મોદી
●══════════════

ليست هناك تعليقات: