26 May 2021

GK OF THE DAY

1. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે.?
-> વેળાવદર જી- ભાવનગર 

2. પાવક વન ક્યાં આવેલું છે.?
-> પાલીતાણા

3. વિરાસત વન ક્યાં આવેલું છે.?
-> પાવાગઢ

4. તીર્થકર વન ક્યાં આવેલું છે.?
-> તારંગા (અજીત નાથ નુ મંદિર)

5. તારંગા માં અજીતનાથ નું મંદિર કોણે બંધાવ્યું.?
-> કુમારપાળ

No comments: