GK of the day

Anic_an_engineer
0


  • કલિંગના રાજા ખારવેલે હાથી ગુફા શિલાલેખ બનાવ્યા.
  • મૌર્ય યુગની સ્થાપના ઈસ્વીસન પૂર્વે 321.
  • અશોકના 44 શિલાલેખો પાલી ભાષામાં લખાયા.
  • વિશાખદત્તનું નાટક “મુદ્રારાક્ષસ” મૌર્ય ઇતિહાસ દર્શાવે છે.
  • શ્રીલંકાના દીપવંશ-મહાવંશ પણ મૌર્ય ઇતિહાસ દર્શાવે.
  • ચાણક્યે સપ્તાંગ સિદ્ધાંત રચ્યો.
  • ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન: ઈસ્વી.પૂર્વે 321-297.
  • બિન્દુસાર આજીવક અનુયાયી.
  • ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ અપનાવ્યો.
  • અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો.
  • અશોકના શિલાલેખમાં વડીલો, માતા-પિતા, બ્રાહ્મણો, શ્રમણોનું સન્માન.
  • અશોકે ધર્મમહામાત્રો નીમ્યા.
  • મૌર્ય પતન: ઈસ્વી.પૂર્વે 185.
  • મંત્રીઓને અમાત્ય, મહામાત્ર, અધ્યક્ષ.
  • કૃષિ મંત્રી: સીતા, સીતા અધ્યક્ષ.
  • સમાહર્તા = આજના કલેક્ટર.
  • મુદ્રા = આજના પાસપોર્ટ વિભાગ.
  • દીવાની = નાગરિક અને કંટકશોધન = ફોજદારી અદાલત.
  • ચંદ્રગુપ્ત મૌર્યએ સુદર્શન તળાવ બનાવ્યું.
  • તામ્રલિપ્તિ, ભરૂચ: મહત્વના બંદરો.
  • ગ્રીકો બિન્દુસારને અમિત્રઘાત કહેત.
Tags:
gk

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default