13 أبريل 2020

gujarati sahitya questions

🌟 કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
Ans :- બાલશંકર કંથારીયા

🌟 “સ્મરણયાત્રા” કોની આત્મકથા છે ?
Ans :- કાકા શાહેબ કાલેલકર

🌟 “ગુજરાત મિત્ર” સાપ્તાહિક કોણે શરૂ કર્યું છે ?
Ans :- દિનશા-તાલીયારખાન

🌟 ગોવર્ધન ત્રિપાઠીનું જન્મ સ્થળ કયું છે ?
Ans :- નડીયાદ

🌟 “રામ રાખે તેમ રહીયેઓધવજી રામ રાખે તેમ રહીયે” કોની જાણીતી પંક્તિ છે ?
Ans :- મીરાંબાઈ

🌟 કયા કવિ ઝૂલણા છેદના પ્રયોગ માટે જાણીતા છે ?
Ans :- નરસિંહ મહેતા
🔰🔰🔰

ليست هناك تعليقات: