पानी अपना पूरा जीवन देकर पेड़ को बड़ा करता है इसलिए शायद पानी लकड़ी को कभी डूबने नही देता
मा-बाप का भी कुछ ऐसा ही सिद्धांत है
ચન્દ્રકાંત બક્ષીની કલમે *"રાજપુત"*
~~~~~~~~~~~~~~~~~
*રાજપુતોનાં કિલ્લાઓ પરથી રાત્રે આગની લપટો અને ધુમાડા દેખાતા ત્યારે ઘેરો નાખીને પડેલી મુગલ સેનાઓમાં નાસભાગ થઈ જતી - કારણ કે સૂર્યોદયની સાથે અફિણ પીને આખાય શરીર પર હળદર ચોળીને, કેસરી કપડાં પહેરીને લાલઘૂમ આંખો વાળા ખુંખાર રાજપુતો કિલ્લાના દરવાજા ખોલીને "હર હર મહાદેવ"ની ગર્જના સાથે મુગલ છાવણીઓ પર ત્રાટકતા... એમની બહેન બેટીઓ પત્નીઓ પોતાની અસ્મિતાની લાજ રાખવા જૌહર કરીને બળી મરતી, અને કેસરિયા કરવાં નિકળેલો રાજપુત ફરીથી ઘર પ્રવેશ કરે એવો કોઈ નિયમ હતો નહીં.. માઇલો સુધી મુગલ સૈનિકો જીવ લઇને ભાગતા કારણ કે એમને જીવવું હતું અને રાજપુતોને મરવું હતું.*
*"રાજપુતોનાં આ ભયંકર વીરત્વને કારણે રાજસ્થાને 80 વર્ષોમાં અડધાં વિશ્વ પર ફેલાઈ ગયેલી ઇસ્લામિક સત્તાને પાંચસો વર્ષ સુધી ભારતની ધરતી પર આવતાં રોકી રાખી"*
પાઘડી વાળા ભલે પાઘડી જીવ્યા આઘડિ અમર નામ મરજીવા પાઘડી વાળા જયહો
રાજપૂતો ધ્વારા આ દેશ ને જે આપવામાં આવેલ છે તે
કોઈ સમાજ નહીં આપી શકે.
બાકી તો સ્વાભિમાન અને ઇતિહાસ માટે તો રાજપુત લડતો હતો અને લડતો રહેશે.
જય માતાજી.
⏩એટલું યાદ રાખજો ભલે આવા શૂરવીરો ભગવાન નથી,
પણ આજ આપણાં મંદીરો અને એમાં ભઞવાન એના લીધે જ છે હો.!
: ----ચન્દ્રકાંત બક્ષી
Jai rajputana
ના ડરાવીશ સમય તુ મને તારી કોશિશ સફળ નહીં થાય.
કારણકે....
જિંદગી ના મેદાનમાં ઉભો છું કેટલાય ના આશિર્વાદ નો કાફલો લઈને...
*એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનુ,*
*અને*
*સામે વાળા ના અસ્તિત્વનું હંમેશા માન જાળવી રાખે છે..*
જીવનમા અતી ઉપયોગી માહીતી
મેડીકલ ફીટનેસ ::
------------------------
High BP
---------------
120/80 -- Normal
130/85 --Normal (Control)
140/90 -- High
150/95 -- V.High
Low BP
--------------
120/80 -- Normal
110/75 -- Normal (Control)
100/70 -- Low
90//65 -- V.Low
Haemoglobin
---------------------
Male -- 13 --- 17
Female -- 11 --- 15
RBC Count -- 4.50 -- 5.50
(million)
--------------------------------------
Pulse (ધબકારા)
-----------
72 per minute (standard)
60 --- 80 p.m. (Normal)
40 -- 180 p.m.(abnormal)
---------------------------------------
Temperature
---------------------
98.4 F (Normal)
99.0 F Above (Fever)
Must Save
હાર્ટએટેક અને પાણી"
તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે
સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.
હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી !
માહિતી રસપ્રદ છે.
બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.
પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું
પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ------
(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.
(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.
(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.
(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.
૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....
(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.
(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪
કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ
માત્રામાં અસર હોય છે.
(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.
(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.
(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને
છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,
ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.
(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.
મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક
આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર
દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.
(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન
મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક
રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ
જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.
એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦
લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને
શેર કરી હવે તમે શું કરશો?
આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.
કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.
🌺🌹🌸🌺🌹🌸🌹
~~~~~~~~~~~~~~
તમારી કિડનીને સાફ કરો*
~~~~~~~~~~~~~~
*વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે.*
લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.
આપણે આને સાફ કરવાની દરકાર કરી છે?
અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.
*તાજા લીલા ધાણા (કોથમરી) ની એક જુડી લો અને તેને સાફ કરી મીક્ષરના જારમાં થોડું પાણી નાખી મિક્ષર દ્વારા તેનું જ્યુસ તૈયાર કરો અને એક ગ્લાસ જેટલો આ કોથમીર રસ પી જાઓ...*
અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી જોશો.
*તમે પોતે તેનો તફાવત પરખી શકશો.*
તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!
*કોથમીરનું સેવન આંખ માટે પણ ખુબ ફાયદેમંદ છે, તે તો તમને ખબર જ હશે.*
આ પ્રયોગ અઠવાડીએ કમ સે કમ એકવાર સવારે નરણા પેટે (ભૂખ્યા પેટે, કંઈપણ ખાધા પહેલા) કરવો, જ્યૂસને ગાળીને પણ પી શકાય, પણ ગાળ્યા વગર પીવાથી તેમાં રહેલા રેસા ( ફાઈબર) શરીરમાં જમા થયેલ મળને પણ દૂર કરવામાં ખુબ મદદગાર થાય છે
*આ જ્યુસમાં નમક, ખાંડ, લીંબુ વગેરે ન નાખવું અને ખુબ શાંતિ થી થોડું થોડું કરીને પીવું*
કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને રાખો
તમારી કિડની સ્વચ્છ રહે અને *ડાયાલીસીસ ના ચક્કરમાં ન પડો તેવી શુભેચ્છા।..*
ફક્ત વાંચો નહીં
*તમે પોતે કાળજી લો અને નિયમિત આ નાનકડો પ્રયોગ કરો...*
*તમે નિરોગી રહો એ જ અમારી શુભકામના, અને એટલે જ તમને આ મેસેજ મોકલ્યો છે, તો તમે પ્રયોગ કરજો અને આ મેસેજ આગળ જરૂર મોકલજો*
*નિઃસ્વાર્થ ભાવે કરેલી મદદનું ફળ યોગ્ય સમયે મળે જ છે*
એક ડોશીમાં ગામડા ગામમાં એકલા રહેતા હતા....
ઘર મા કોઈ કમાનાર હતું નહીં.
અને *મુશ્કેલી મા દિવસો પસાર કરતા હતા.... છતાં પણ ભગવાન ઉપર તેની શ્રધા અતૂટ હતી...*
એક વખત મુશ્કેલીથી થાકીને ભગવાન ને પોસ્ટઃ કાર્ડ લખ્યું..
મને તાત્કાલિક રૂપિયા 500 ની જરૂર છે....તું મોકલી આપ.... માજી એ પોસ્ટઃ કાર્ડ મા પોતાનું એડ્રેસ લખી કાર્ડ પોસ્ટ કરી દીધું
ગામડામા ટપાલી... એક જ હોવાથી બધાને વ્યક્તીગત ઓળખતો હોય..તેને માજી ની ટપાલ વાંચી....ને વિચાર્યું.. કે ભગવાન ઉપર ની શ્રધ્ધા માજી ને ઘણી છે....અને આ શ્રધ્ધા ટકી રહે તેવું કાર્ય મારે કરવું જોઈએ..
તેથી તે તેની...શહેર ની મોટી પોસ્ટ ઑફિસે જઈ સ્ટાફ અને મિત્રોને પોસ્ટ કાર્ડ બતાવી...રૂપિયા એકઠા કર્યા...
રૂપિયા 450 ભેગા થયા
ટપાલી એ...માજીને મની ઓર્ડર કર્યો....
ટપાલી ખુશ...થતા થતા
મની ઓર્ડર..માજી ને દેવા ગયો..
માજી એ પણ ખુશ થતા થતા...રૂપિયા તો લીધા...
ટપાલી બોલ્યો....ગણી લો રૂપિયા 450 પુરા.. છે..
માજી એ મનીઓર્ડર.. ની રિસિપ મા લખ્યું...
*ગિરધારી તું તો દયાળુ છે....તે તો પુરા રૂપિયા 500 મોકલ્યા હશે.પણ....વચ્ચેથી આ નાલાયક ટપાલી રૂપિયા 50 ખાઈ ગયો હશે.
ટપાલી..એ જયારે માજી નું લખાણ વાંચ્યું ત્યારે ટપાલી ની આંખ માથી આંસુ ટપકવા લાગ્યા...સાયકલ ની સ્પીડ ઘટી ગઈ....ટપકતા આંસુએ સાયકલ ના પેડલ પણ નતો મારી સકતો...
નજીકના મંદિર પાસે જઈ.... ટપાલી ભગવાન સામે રીતસરનો રડી પડ્યો.....પ્રભુ.... *સારા કાર્ય નો આવો બદલો આવો હોય...???*
તારા માથી શ્રધ્ધા ઉઠી ના જાય... એટલે મેં મેહનત ...કરી... અને બદલામા આવા શબ્દો....મારે સાંભળવા પડ્યા...
*પ્રભુ...સારી વ્યક્તિઓ નો જમાનો નથી....*
માફ કરજે પ્રભુ પણ.....
*આજે હું..તારા થી નારાજ થઈ ને જાવ છું...*(ઘણી વખત આપણે પણ એવુંજ થતું હોય છે કે કોઈ માટે આપણે મેહનત કરીએ પણ એ મહેનતના બદલામાં આપણે કોઈ અપેક્ષા ન હોય પણ સામે વાળી વ્યક્તિ તરફથી એની દરકાર ન લે તો દિલને❤ તકલીફ થતી હોય છે)
આ બાજુ ટપાલીએ આંખ લૂછી પાછું વળી જોયું...તો એક યુવાન હસ્તા ચેહરે સામે ઉભો હતો..
માધુકાકા...મને ન ઓળખ્યો....હું શ્યામ.....
ના બેટા....
પણ હું તમને કેમ ભૂલું.....
યાદ છે તમને થોડાક વર્ષો પહેલા ST બસની ટિકિટના રૂપિયા મારી પાસે ના હોવાથી કંડક્ટર મને બસ મા થી નીચે ઉતારતો હતો
ત્યરે તમે મારી ટિકિટ ના રૂપિયા આપી દીધા હતા.....
હા...બેટા... થોડું યાદ આવે છે...
પણ તું અહીં ક્યાંથી ?
*કાકા સતકર્મો કરનાર પોતાનું કર્મ કરીને ભૂલી જતા હોય છે પણ પ્રભુ હંમેશા તેની નોંધ લેતો હોય છે....*(આ વાત હંમેશા યાદ રાખજો એ વાતનો મને પ્રત્યક્ષ અનુભવ છે..)
માધુકાકા હું આ એરિયાના ફિલ્ડ ઓફિસર તરીકે મારી નિમણુંક થઈ છે....તે દિવસેની તમારી મદદ ને કેમ ભૂલું કાકા...
તે દિવસ તમારું નામ અને ગામ એટલે જ મેં પૂછ્યા હતા કે સમય આવે હું તેનું વળતર વાળી શકું.
*આમ તો તમે કરેલ ઉમદા કાર્યની કોઈ તુલના કે વળતર વાળવા લાયક હું નથી..*
શ્યામ..પગે લાગ્યો.... અને બોલ્યો.. કાકા....આ મારો પહેલો પગાર મેં કવર મા સાચવી ને રાખી મુક્યો હતો...
એ દિવસે જ મેં નિર્ણય લીધો હતો....જે કાર્ય માટે હું જઈ રહ્યો છું...તેમાં સફળતા મળશે...તો પેહલા પગારના હક્કદાર આપ હશો...
માધુકાકા..આ કવર ને હાથમા લો અને મને આશીર્વાદ આપો..અને
બીજી...આ નાની મારી ભેટ સ્વીકારો...
*બેટામેં કોઈ વળતર ની અપેક્ષાથી કાર્ય નહોતું કર્યું...હા.. માધુકાકા એટલે જ તો યાદ રાખ્યા છે.*
શ્યામએ ભેટ ખોલી ને ટપાલી કાકાના હાથમા મૂકી....
ભેટમાં....ક્રિષ્ન ભગવાન ની મુર્તિ જોઈ...અને કવરમાં સારા એવા રૂપિયા પણ હતા..
માધુકાકા મંદિરમા નીચે બેસી ગયા.ભગવાન સામે રડતી આંખે બોલ્યા.....બસ કરો....ભગવાન
તમે તો તમારો હિસાબ..આજે જ પૂરો કરી દીધો.....
*હે ભગવાન નિષ્કર્મથી કરેલા સતકાર્ય નો હિસાબ તું...આટલો ઊંડાણ પૂવર્ક રાખતો હોઈશ એ મને ખબર ન હતી.*(સાચેજ ભગવાન આ વળતર આપેજ છે પણ આપણામાં શ્રધ્ધા જોઈએ😊😊)
આ જોઈને શ્યામ બોલ્યો..
*પ્રભુને નિષ્કામ કર્મ બહુ ગમે છે*
ચાલો કાકા પ્રણામ🙏 મારે આગળ કામ હોવાથી જવાનું છે...તમારે ઘરે જવું હોય તો કારમા મૂકી જાવ..
ના બેટા.... મારી સાયકલ...છે..
ભલે કાકા....
ખભે હાથ મૂકી....હાથ મા કાર્ડ આપી.શ્યામ બોલ્યો.. *કોઈ પણ પ્રકારનું કામ હોય તો ગમે ત્યારે..ગમે તે સમયે ...આવી જજો.....શ્યામના દરવાજા આપના માટે હંમેશા..ખુલ્લા છે...*
શ્યામને જતા જોઈ ટપાલી કાકા બોલ્યા....ખરા માયાવી છો તું પણ મુરલીધર.......
*"મિત્રો ખરેખર તમે કરેલા નિષ્કાર્મ ભાવથી કરેલી મદદની ભગવાન એના મોબાઈલમાં માહિતી રાખેજ છે અને યોગ્ય સમયે તે રિંગ આપેજ છે પણ આપણે કોલ રિસીવ કરવા ઉભું રહેવું પડે ......ને 😊😛😝😛 આ સ્ટોરી વાંચીને એટલું જરૂર કરજો કોઈ મદદરૂપ થવાનું ને કોઈ હારેલાને તમારા થી થાય એટલી મદદ કરજો એને કહેજો હું તને બનતી મદદ કરું છું અને પછી જોજો ભગવાન તમને એનું વળતર આપશે જ..
*આકાશને અડી લેવું*
*એ સફળતા નથી....પરંતુ*
*આકાશને અડતી વખતે*
*તમારા પગ જમીનનપર રહે*
*એ સાચી સફળતા છે.!!!*
*જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો...*
*પણ મૃત્યુના દિવસે જરૂર આવી*
*ને પૂછસે કે કઈ રીતે મર્યા....*
*ખરેખર વિચારવા જેવું છે*...
शब्दों का भी
*तापमान होता*
*है..*
*ये सुकून भी देते हैं*
*और*
*जला भी देते हैं ....*