➡️ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ?
(A) પ્રેમાનંદ
(B) દયાનંદ
(C) અખો ✔️
(D) શામળ
(A) પ્રેમાનંદ
(B) દયાનંદ
(C) અખો ✔️
(D) શામળ
➡️ ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય કયા નૃત્ય તરીકે ઓળખાય છે ?
(A) ચાળો ✔️
(B) મેરાયો
(C) જાગ
(D) રૂમાલ
(A) ચાળો ✔️
(B) મેરાયો
(C) જાગ
(D) રૂમાલ
➡️ અમદાવાદમાં દેશી નાટક સમાજની સ્થાપના કોણે કરી હતી ?
(A) રણછોડભાઈ ઉદયરામ
(B) ડાહ્યાભાઈ ઝવેરી ✔️
(C) સોહરાબૂ કાબરાજી,
(D) વાઘજીભાઈ ઓઝા
(A) રણછોડભાઈ ઉદયરામ
(B) ડાહ્યાભાઈ ઝવેરી ✔️
(C) સોહરાબૂ કાબરાજી,
(D) વાઘજીભાઈ ઓઝા
➡️ દિગ્વીર નિવાસ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
(A) ઈડર
(B) છોટા ઉદેપુર
(C) વાંસદા ✔️
(D) વઢવાણ
(A) ઈડર
(B) છોટા ઉદેપુર
(C) વાંસદા ✔️
(D) વઢવાણ
➡️ ગુજરાતમાં સૌથી વધુ મેળા કયા જિલ્લામાં ભરાય છે ?
(A) સુરત ✔️
(B) ડાંગ
(C) અમદાવાદ
(D) કરછ
(A) સુરત ✔️
(B) ડાંગ
(C) અમદાવાદ
(D) કરછ
➡️ જયશંકર સુંદરીએ પોતાની કારકિર્દી દરમિયાન કેટલી વખત પુરુષનું પાત્ર ભજવ્યું હતું ?
(A) 2 વખત ✔️
(B) 4 વખત
(C) 6 વખત
(D) 3 વખત
(A) 2 વખત ✔️
(B) 4 વખત
(C) 6 વખત
(D) 3 વખત
➡️ બંધારણના કયા અનુચ્છેદમાં ‘રાજભાષા આયોગ’ની જોગવાઈ કરવામાં આવી છે ?
(A) અનુચ્છેદ-348
(B) અનુચ્છેદ-351
(C) અનુચ્છેદ-343
(D) અનુચ્છેદ-344 ✔️
(A) અનુચ્છેદ-348
(B) અનુચ્છેદ-351
(C) અનુચ્છેદ-343
(D) અનુચ્છેદ-344 ✔️
➡️ ‘કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા’ વિષય કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
(A) બ્રિટન
(B) અમેરિકા
(C) જાપાન ✔️
(D) જર્મની
(A) બ્રિટન
(B) અમેરિકા
(C) જાપાન ✔️
(D) જર્મની
Tags:
mcq